કોવિડ-19 થી બચવા માટે કે ઑક્સિજન લેવલ વધારવા માટે, વૉટ્સએપ પર ઘણા ઘરેલૂ નૂસખા ફૉરવર્ડ કરવામાં આવે છે. શું તે ખરેખર એટલા કારગર છે? જાણો આ બાબતે ડૉક્ટરનું શું કહેવું છે?
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં 28 વર્ષીય ડૉ. નૂરી પરવીન, જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે ક્લિનિક ચલાવે છે, જ્યાં તે માત્ર 10 રૂપિયામાં દરદીઓનો ઈલાજ કરે છે.