વ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજે 2007માં પ્રકૃતિની નજીક રહેવા માટે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાની યોજના બનાવી હતી. તેમણે તળાવની ઉપર ત્રણ માળનો વાંસનો વિલા બનાવ્યો છે જેના માટે તેમણે 90 ટકા વાંસ પોતે જાતે જ ઉગાડ્યા છે.
વ્યવસાયે ફોટોગ્રાફર બાબુરાજ છેલ્લા 12 વર્ષથી ગાર્ડનિંગ તો કરે જ છેચ, પરંતુ કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે ભરપૂર સમય મળતાં નાનકડા બગીચાને કરીદીધો 300 કરતાં વધુ ફળ-શાકભાજીના ઝાડ-છોડથી હર્યોભર્યો. ઘરે જ બનાવેલ કમ્પોસ્ટ ખાતરમાંથી વાવે છે પૌષ્ટિક ઉત્પાદનો.