આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા વેચાય છે દેશ-વિદેશમાંહટકે વ્યવસાયBy Prashant07 Aug 2021 09:31 ISTઆર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણતર છૂટ્યું, અતિવૃષ્ટિના કારણે ગામ છૂટ્યું, છતાં હિંમત ન હાર્યા. રાજકોટના આ યુવાનના બનાવેલ ખાટલા આજે આખા ભારતની સાથે-સાથે અમેરિકા અને લંડનમાં પણ જાય છે. ખાટલાની ડિઝાઇન એટલી સુંદર કે સોફા પણ ઝાંખા પડે.Read More