Powered by

Latest Stories

HomeTags List Tips to help stop Third Wave of Corona

Tips to help stop Third Wave of Corona

COVID ની ત્રીજી લહેરથી કેવી રીતે બચવું, શ્વસનતંત્રના નિષ્ણાત જણાવે છે ઉપાય

By Kaushik Rathod

શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડૉ.ગિરીશ અગ્રવાલ કહે છે કે શક્ય ત્રીજી લહર પર સૌથી અગત્યની બાબત સાવચેતી અને જાગૃતિ છે. નવું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે ચોક્કસપણે જીવલેણ છે, વાયરસમાં નિયમિત આનુવંશિક ફેરફારો થઈ રહ્યા છે, જેનાથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.