80 વર્ષનાં અમદાવાદી દાદી ચલાવે છે સફળ કેટરિંગ બિઝનેસ. રિટાયર્ડમેન્ટની ઉંમરે હોંશથી લગ્નપ્રસંગોમાં મનગમતાં ભોજન પીરસે છે. અત્યાર સુધીમાં 700 લગ્ન કરાવી ચૂક્યાં છે શર્મિષ્ઠા શેઠ. દર વર્ષે તેમના વ્યવસાયમાં થાય છે 10-15% નો વિકાસ એ પણ કોઇપણ જાતની જાહેરાત કે પ્રમોશન વગર.