શિક્ષકની નોકરી કરતા પ્રમોદ ગોદારા અને ASI ચંદ્રકાંતા છેલ્લા અઢી-ત્રણ વર્ષથી જૈવિક ખેતી કરે છે અને તેમનાં ખેતરોને 'એગ્રો-ટૂરિઝ્મ' તરીકે વિકસિત કરે છે. ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ અને સોલાર પંપની મદદથી આપે છે પાણી અને છાણિયા ખાતરથી પોષણ. આજે આવક થઈ ત્રણઘણી.