Powered by

Latest Stories

HomeTags List ગરબીમાંથી માળો

ગરબીમાંથી માળો

ગરબીને પાણીમાં પધરાવી જળ પ્રદૂષણ કરવાની જગ્યાએ ચાલો આ વર્ષે ચકલીને આપીએ સુરક્ષિત માળો

By Kishan Dave

નવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.