તાપી જિલ્લાની ટપરવાડા જિલ્લાનાં રમિલાબેન ગામિતનું પદ્મશ્રીથી સન્માન.

તેમણે ટપરવાડા અને આસપાસનાં 9 ગામોને બનાવ્યાં છે ખુલ્લામાં શૌચ મુક્ત.

આ માટે પહેલાં જાતે શૌચાલય બનાવવાની તાલિમ લીધી પછી લોકોને શીખવાડ્યું.

રમિલાબેને અહીં 300 કરતાં વધારે સેનિટરી એકમો પણ બનાવ્યા છે.

આદિવાસીઓને અનિમિયાથી મુક્તિ અપાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમો.